કેવી રીતે નામ પડયું

રાણા સાંગાએ પોતે ઇડર પહોંચી સુલતાનની સેનાને પરાજિત કરી. આ વિજય પછી મેવાડની સેનાએ અહમદનગર અને વિસનગર જેવા શહેરોમાં લૂંટ ચલાવી અને સુલતાનની સેનાને અમદાવાદ સુધી પીછો કર્યો. આ રજવાડા પર રાઠોડ વંશના રાજાઓએ કુલ 12 પેઢીઓ સુધી શાસન કર્યું. અંતે ઈ.સ. 1656માં, મુરાદ બક્ષના નેતૃત્વ હેઠળ મુઘલોએ રાઠોડોને હરાવ્યા અને ત્યારબાદ ઇડર રાજ્ય મુઘલ સામ્રાજ્યના ગુજરાત પ્રાંતનો એક ભાગ બની ગયું. (Credits:-

Popular posts from this blog

"ગુજરાતમાં મેઘવિરામ: કેટલા દિવસ રહેશે રાહત?"

આજે વહેલી સવારની અપડેટ મુજબ શક્તિ વાવાઝોડા નું મધ્ય કેન્દ્ર દેવ ભૂમિ દ્વારકા થી 300 કિમી દૂર અરબી સમુદ્રમાં છે. ધીમી ગતિએ અરબી સમુદ્રમાં દૂર જાય છે.જેમાં અત્યારે પવન સ્પીડ 70 થી 90 વચ્ચે છે. આજના દિવસ 90 થી 110 થવાની સંભાવના છે. આ વાવાઝોડાનો ઘેરાવો કે પવન ગુજરાત સુધી આવશે નથી. જેથી ગુજરાતને અસર કર્તા નથી.